Category બરાઇ

બરાઇના કૃપારામ બોલતા ચાલતા સહુંને ‘જય સ્વામિનારાયણ’ કહીને પંચમહાભૂત નો દેહ છોડીને અક્ષરધામમાં પધાર્યા.

મધ્યપ્રદેશના ગ્વાલીયર શહેર નજીક બરાઇ નામે નાનું એવું ગામ છે, આ ગામમાં શ્રીહરિના વીશે અતિ હેતવાળા કૃપારામ અને સીતારામ નામે બેઉ ભાઇઓ કૃપાપાત્ર સત્સંગી હતા. સંતોને યોગે સત્સંગ થયા બાદ બેઉ ભાઇઓ પંચવર્તમાનને ખબડદાર થયા થકા પાળતા હતા. બેઉ ભાઇઓ…