Category શ્રીઘનશ્યામલીલામૃત સુખસાગર

કાળાતળાવના ભકત હરભમ સુતારે શ્રીહરિનો ચરણ પોતાના ખોળામાં લઇને હળવા હાથે નેરણીથી અઢાર કાંટા કાઢ્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશના તેરા ગામે હરિભક્ત ભીમજીભાઇને ઘેર વિરાજમાન હતા. ત્યાં ભીમજીભાઇને આજ્ઞા કરી કે તમે માણસ મોકલાવીને કાળાતળાવ ગામે સમાચાર દેવરાવો કે…. શ્રીહરિ કેછે ભીમજીને, સુણો તમે એક વાત..! ખબર આપો તેરા ગામે, સત્સંગીને ખ્યાત..!! કાળે તળાવે આવજ્યો, ત્યાં…

શ્રીઘનશ્યામ મહારાજે પોતે પ્રત્યક્ષ પધારીને છપૈયા મંદિરના કારભારી બેચર શેઠ અને મંદિરના હૂંડીના રોકડા રુપીયાની રક્ષા કરી

એક સમયે છપૈયાપુરમાં મંદિરનું કારખાનું ચાલતું હતું, તે સારું અમદાવાદથી આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે છ હજાર રૂપિયાની હુંડી લખાવીને બંગલા શહેરમાં શેઠ અનુમલ જીવણમલની દુકાને હરિભક્તો સાથે મોકલાવી. ત્યારે હુંડી પહોંચી જવાથી શેઠે છપૈયાપુરમાં મંદિરના કારભારી એવા બેચર કોઠારીને ખબર મોકલાવી…