Category કાળાતળાવ

કાળાતળાવના ભકત હરભમ સુતારે શ્રીહરિનો ચરણ પોતાના ખોળામાં લઇને હળવા હાથે નેરણીથી અઢાર કાંટા કાઢ્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશના તેરા ગામે હરિભ…

શ્રીજીમહારાજ કાળાતળાવમાં જ્યારે કૂવા ઉપર પધારે ત્યારે ગામના સહુ લોકો પણ એમ બોલે જે, “ચાલો કૂવે પાણી ભરવા, ઓલો હરભમ સુતારનો બાવો કૂવે જાય છે.”

એકસમે શ્રીહરિ કચ્છદેશમાં આત્માનંદ સ્વામ…

શ્રીહરિ કહે જે, ‘આજ તો સુતાર રવજીનું સારું કરવું છે’, એમ કહીને પોતે ઊઠ્યા ને રવજીભાઇને ઘેર થાળ જમવા પધાર્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં પોતાના ભકતજનો…