Category ટોરડા

ટોરડામાં ખુશાલ ભટ્ટની સામર્થીથી ગોપાળદાસ સાધુ ના આડંબર નો ભાંડો ફૂટી ગયો.

સંવત ૧૮૫૬ ના જેઠ મહિનામાં ગોપાળદાસ નામના એક રામાનુંજ સાધું ગામ ટોરડામાં ચાતુર્માસ ગાળવા આવ્યા. ટોરડા ગામનાં રાધાકૃષ્ણ મંદિરમાં આવીને ઉતારો કર્યો. ગામના સહુ બ્રાહ્મણ તેમજ સોનીઓ પોતાને ઘેર એમને જમવા નુ નોતરું દેતા હતા. આ ગોપાળદાસ સાધુ રોજ પોતાના…