Category बिन खपतो नही खात

કવિશ્વર દલપતરામે સાત વર્ષનીવયે શ્રીહરિનું દર્શન ગઢપુરમાં કરેલું “એ ભગુજી…! આ માણકીને પાવરો ચઢાવજો’ આટલું વેણને હાથનું લટકું જે એમને જીવનના અંત સુધી એમ જ યાદ રહયું.

કવિશ્વર દલપતરામે માત્ર સાત વર્ષની કૂમળીવયે ભગવાન શ્રી સ્વામિનારાયણનું દર્શન ગઢપુરમાં કરેલું, એ વખતે શ્રીહરિ ગઢપુર પધાર્યા અને સહુ કોઇ દરબારગઢથી સામૈયું લઇને સન્મુખ આવ્યા, એ વખતે કવિવર દલપતરામ પોતાના સહુ કુટુંબીજનો સાથે શ્રાવકના કારજ પ્રસંગે આવેલ હોય ગઢપુર દાદાખાચરના…