Category આધારાનંદ સ્વામી

ઇ.સ. ૧૯૩૦માં રાજા રામમોહનરાય શ્રીહરિના આશીર્વાદે સતિપ્રથા પ્રતિબંધનો કાયદો પસાર કરાવવાનાં અધિકારી બન્યા.

બ્રહ્મોસમાજના સ્થાપક ‘રાજા રામ મોહનરાય’ નો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨મી મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારિણીદેવી શૈવ કુટુંબના હતા. રામમોહન રોય બાળપણ થી ભણવામાં બહુ જ તેજ અને…