Category જાદવજીભાઈ

ગોંડલના જાદવજીભાઈ શેઠને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરુણા કરી દુઃખ દૂર કરી, સમજણ આપી ફરીને વ્યવહારે સુખિયા કર્યા.

ગોંડલમાં જાદવજીભાઈ શેઠ શ્રીજી મહારાજના એકાંતિક ભક્તરાજ હતા. તેઓ ત્યાંના રાજાના કારભાર સંભાળતા હોય કોઠારી તરીકે ઓળખાતા હતા. તે એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા સહું સાથે ગઢપુર આવ્યા હતા. તેમને ભગુજીએ શ્રીજીમહારાજને ઓઢવા સારુ ચોફાળ કરાવવા નિમિત્તે સાડા છ…