Category નારાયણજીભાઇ મિસ્ત્રી

શ્રીજીમહારાજ બોલ્યા જે ‘દરબારે તો મને પટારામાં કેદ કરી દીધો છે, ને કોઇ અમારી સંભાળ રાખતું નથી.’

સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતિતાનંદ સ્વામી એ જુનાગઢ મંદિરની મહંતાઇ લીધા સમયે શ્રીહરિ સાથે કરેલા વદાડ મુજબ દર વરહે બે મહીના જુનાગઢ પધારતા અને સહું સંતો-ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા.એકવખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ પધાર્યા. આ વખતે ગણોદના એકાંતિક…