Category બિજલ ભરવાડ

બિજલ ભરવાડ : ‘આ સોટી સ્વામિનારાયણ ભગવાન ને મોકલાવું તો મને ઇ અંતકાળે તેડવા આવે..!’

સદગુરુ રાઘવાનંદ સ્વામીના સતંસગ વિચરણથી બાબરીયાવાડના બેંતાલીંસ ગામોમાં અનેક મુમુક્ષુંઓને સત્સંગ થયો. બારપટોળીમાં મુકતરાજ કાળુંભાઇ વાવડીયા સત્સંગી થયા એટલે તેમને ત્યાં સંતો અવારનવાર પધારતા. કાળુંભાઇ વાવડીયા પણ અવારનવાર સંધ લઇને પોતાના પરિવાર, સગા-સ્નેહી તેમજ ગામના મુમુક્ષુંજનોને સાથે લઇને ગઢપુર શ્રીહરિના…