Category બોટાદ

કેલોદ ગામે વલીભાઇ શેખ: ‘ત્યારે બોલિયા દીનદયાળ, ચિંતા મ કર તું રખવાળ..! આ બળદ ને ઘોડાં અમારાં, તારી ખેતિનાં નહિ ખાનારાં..!!’

ગામ વગોસણ આયે સુખકંદા, કેલોદ ગામે રયે હે ગોવિંદા..! – શ્રીહરિવિચરણ વિશ્રામ ૬ કાનમ દેશમાં કેલોદ ગામે શેખ વલીભાઇ નામે એક પુર્વજન્મના મુમુક્ષું હતા. તેઓ સંતોના વિચરણથી સંતોના યોગમાં આવ્યા. સાચા સંતની વાત સાંભળીને એમના મનમાં શ્રીહરિની સર્વોપરીતાની ગાંઠ્ય વળી…

શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે “જે સમર્થ હોવા છતાં જરણા (સહન) કરે તે ખરો ગરીબ કહેવાય.”

એકવખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોટાદ પધાર્યા હતા અને શીવલાલ શેઠના ફળિયામાં સભા કરીને બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીએ ત્યાગી તથા હરિજનોને ઉદ્દેશીને કહ્યું જે ‘કોના ઉદ્યમમાં પાપ ન લાગે..?’ત્યારે સૌ કોઈ બોલ્યા જે ‘સ્વામી, ખેડૂતના, વેપારીના તથા ભાવસારના ઉદ્યમમાં પાપ…