Category ભક્તવત્સલ શ્રીહરિ

ભૂજનગરમાં શ્રીહરિ બોલ્યા જે ‘છ કર્મ છે તે સત્સંગીઓને નિત્ય કરવાં ને બ્રહ્મચર્ય વ્રત પાળવું અને પારકી સ્ત્રીથી ધનુષ્ય જેટલે દૂર ચાલવું’.

સંવત ૧૮૭૯માં ફાગણ માસમાં શ્રીનરનારાયણ દેવના મુર્તિપ્રતિષ્ઠા વખતે શ્રીહરિ ભૂજનગરમાં બિરાજતા હતા, એ વખતે સંતો-ભકતોની વિશાળ સભામાં ડોસાભાઇ વિપ્રે પૂછ્યું જે, હે મહારાજ ! આપશ્રીને આ બ્રહ્માંડમાં પધારવાના જે હેતુ છે તે તો કહ્યા, પરંતુ તમારા પૂર્વે જે ચોવીશ અવતારો…

શ્રીહરિ ખોખરીના ગામધણી દરબારશ્રી સબળાજીને અંતકાળે તેડવા ચાર વખત પધાર્યા.

જુનાગઢના ધિંગાધણી એવા શ્રી રાધારમણદેવના દેશમાં ખોખરી નામે નાનું એવું ગામ આવેલું છે. જુનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામી અવારનવાર આ પંથકમાં સત્સંગ વિચરણમાં પધારતા હોય ગામધણી સબળાજી દરબારશ્રીને સત્સંગ નો યોગ થયો, પોતે વ્યસનો છોડીને વર્તમાનધારણ કરીને એકાંતિક સત્સંગી થયા…

બિજલ ભરવાડ : ‘આ સોટી સ્વામિનારાયણ ભગવાન ને મોકલાવું તો મને ઇ અંતકાળે તેડવા આવે..!’

સદગુરુ રાઘવાનંદ સ્વામીના સતંસગ વિચરણથી બાબરીયાવાડના બેંતાલીંસ ગામોમાં અનેક મુમુક્ષુંઓને સત્સંગ થયો. બારપટોળીમાં મુકતરાજ કાળુંભાઇ વાવડીયા સત્સંગી થયા એટલે તેમને ત્યાં સંતો અવારનવાર પધારતા. કાળુંભાઇ વાવડીયા પણ અવારનવાર સંધ લઇને પોતાના પરિવાર, સગા-સ્નેહી તેમજ ગામના મુમુક્ષુંજનોને સાથે લઇને ગઢપુર શ્રીહરિના…

અણિયાળી ગામનાં પુંજાશા શેઠને મહારાજે સમર્પિતભકત તરીકે વડતાલ સેવામાં રાખ્યા

ગઢપુરથી આશરે ૩૩ કીલોમીટરના અંતરે અણિયાળી ગામનાં પુંજાશા શેઠ શ્રીહરિના વિશે અતિ હેતવાળા હતા.પુંજા શેઠ સંસારથી વિરક્ત થઈને અણિયાળી ગામની પોતાની બધી ઘરસંપત્તિ વેચીને ગઢપુર જઇને શ્રીજીમહારાજને અર્પણ કરી દઈને શ્રીજીમહારાજની સેવામાં રહ્યા, પુંજા શેઠને ભગવા વસ્ત્રોધારી સાધુ કરવાને બદલે…

સુંદરિયાણાના હેમરાજશાં શેઠ દીકરાઓને કહે ‘સ્વામી વલ્લભ એક, બિજા બાવા જગતમાં અનેક..!’

સંવત ૧૮૬૪માં શ્રીજીમહારાજ ધંધુકાથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલ સુંદરિયાણાના રાજા ડોસા ખાચરના આમંત્રણે એમના દરબારગઢમાં પધાર્યાં, ત્યારે ત્યાંના પ્રતિષ્ઠીત વણિક હેમરાજશાં શેઠના બંને દીકરાઓ વનાશા અને પૂંજાશા શ્રીજીમહારાજ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયેલા. આ હેમરાજ શેઠ ધ્રાંગધ્રાની આખી નાતમાં…

શ્રીજીમહારાજ ને વડતાલમાં મીનળબાઈએ થાળ કરી જમાડયા..!

એકવખતે શ્રીજીમહારાજ વડતાલ પધાર્યા હતા. જોબનપગી, વાસણભાઇ, નારાયણગર બાવાજી વગેરે પ્રેમીભકતોના ઘરે રોજ રોજ નિત્યનવા થાળ જમવા પધારતા, આમ દસેક દિ’ વળોટયા હશે, એ જોઈને એકદિવસે વડતાલ ગામના ગરીબ પરિવારના સોંડા કોળીની ઘરવાળી મીનળબાઈના હૈયાના ઘોડા હણહણ્યા કરે. મનમાં થતું,…

મુળજી બ્રહ્મચારીજી : ‘પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય..!’

ગઢપુરમાં ધર્મકુળનો ઉતારો વરંડાની જગ્યામાં હતો. મુળજીબ્રહ્મચારીજી તેની સરભરામાં હતા. જે કાંઈ વસ્તુ પદાર્થ જોઈતું હોય તે તેઓ લાવી આપતા. થોડી થોડી વારે બ્રહ્મચારી ઘૂમરા મારતા શ્રીરઘુવીરજી મહારાજ અને ગાદીવાળા પાસે આવી પૂછતાં, ‘તમારે કાંઈ ખૂટતું હોય તે સંકોચ-શરમ રાખ્યા…

મોંઘીબાં તમે તો બહું મોંઘા થશો…

અષાઢી સંવત ૧૮૬૮ના શ્રાવણ મહિનામાં શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હતા. સભામાં ભક્તોને પૂછયું, “ભક્તો તમારા ધ્યાનમાં આકાશેથી તારોડિયો ખરે એવી ગતિવાળું અને જગતમાં એની તોલે કોઈ નજરમાં ન આવે એવું જાતવાન ઘોડું ખરું?” ત્યારે સભામાં બેઠેલા સુરાખાચર, માંચાખાચર, અલૈયાખાચર આદિ કાઠી…

લીલાખાના પાંચાભાઈનાં અંધ દીકરી પૂંજીબેનને ભક્તવત્સલ શ્રીહરિએ દ્રષ્ટિ આપી

ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા અવારનવાર ગામ લીલાખા પધારતા. અહીંના ગામધણી ભકતરાજ મુંજા સુરુની શ્રદ્ધા-ભક્તિથી સ્વામી અહીં વિચરણ માં રોકાણ કરતા. સદગુરું ગુણાતિતાનંદ સ્વામી કથા-વાર્તા કરી ગામ લોકોને સદાચાર અપનાવી, વ્યસન તેમજ કુસંગથી મુક્ત કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પરિપુર્ણ…

જાળીયાના કારભારી હીરા શેઠ ને ક્લુબેન: ‘મારે આવો દીકરો હોય તો હું લાડ લડાવું….!’

શ્રીહરિ લોયાથી પોતાના ટેકીલા ભકત વેરાભાઇએ લીધેલા પ્રણને રાખવા સારું ઝીણાભાઇને ત્યાં પંચાળા જવા સારું નીસર્યા. રસ્તામાં જસદણ, આટકોટ, ગોંડલ, ઉપલેટા, ઝાંઝમેર વગેરે ગામોમાં પોતાના ભકતોને દર્શનદાન દેતા થકા થોડેદિવસે રસ્તામાં ગામ જાળિયામાં પોતાના પ્રેમીભકત હીરા ઠકકરને ઘેર પધાર્યા. હીરાભાઈ…

ગઢપુર મા એકાદશી ના દિવસે રાતે જાગરણ – એક પંથ દો કાજ

એક વખત ગઢપુર મા એકાદશી ના દિવસે રાત્યના સમયે મુકતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ત્રણસો હરિભક્તો હારે જાગરણ કર્યું. દરબારગઢ મા લીંબવૃક્ષની ફરતે સૌ સભા કરીને બેઠા હતા, એ સમયે બ્રહ્મમુનિ પોતાના સુમધુર ઉચા સ્વરે કિરતનો ને ગરબીના પદો ગવરાવે…

જેતલપુર ના મહોલ મા ગોવિંદસ્વામીને મહારાજ બોલ્યા કે ‘આજે તો સંકૃાત નો દિવસ છે તો આપડે બૃાહ્મણ જમાડીએ..!

શ્રીહરિ અમદાવાદ ભક્તો ને સુખ આપીને સૌ સાથે અશ્લાલી જતા હતા. મારગ મા ગોવિંદસ્વામી બોલ્યા કે હે મહારાજ..! આજે મકર સંક્રાંતિ નો દિવસ છે તો જેતલપુર નજીક છે તો ત્યાં જઇએ..! શ્રીજીમહારાજ ની સંમતિ થતા સૌ જેતલપુરના રસ્તે ચાલ્યા. રસ્તે…