Category માતાજી

લાધીબાઇએ માતાજીને દેહ મૂકાવીને કહ્યું જે ‘માતાજીએ દેહ મૂકી દીધો છે, બન્નેને એક ચિત્તામાં ભેળાં બાળજો.’ એમ કહીને પોતે સ્વતંત્ર રીતે વાતો કરતા થકા દેહ મૂક્યો

કચ્છ દેશમાં શ્રીજી મહારાજ સંવત્‌ ૧૮૬૦ની સાલમાં પ્રથમ પધાર્યા અને સંવત્‌ ૧૮૬૭ સુધી ઘણીય વખત વારે વારે પધારતા રહ્યા. પછી પણ શ્રી ભુજ નગર મધ્યે ઘણીવાર પધાર્યા છે. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. રાત્રિસમે પોતાના ઉતારાને વિશે અક્ષરઓરડીએ…