Category મોટા આંકડીયા

મોટા આંકડીયાના પિતાંબર ત્રિવેદી કાયમ કહેતા કે “આ બધોય પ્રતાપ શ્રીહરિ ને ગુરુદેવ બાલમુકુંદદાસ સ્વામીના આશીર્વાદનો છે.”

અમરેલી પાસેના ગામ મોટા આંકડીયા માં પવિત્ર બ્રાહ્મણ અને એકાંતિક ભકત એવા પિતાંબરભાઇ ત્રિવેદી રહેતા હતા. નાનપણથી સંતોના યોગે સત્સંગ માં રંગાયેલા હોવાથી તેઓને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી તથા બાલમુકુંદદાસ સ્વામી તથા સર્વ શિષ્યમંડળ પ્રત્યે એમને બહુ જ આત્મભાવ હતો. તેઓ…