Category શ્રી હરિલીલામૃત

ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણોને શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના ૧૯ થી ૨૫ વચનામૃત કહીને પોતાના વાગ્મી સ્વરુપનું દર્શન કરાવ્યું

સત્સંગના અતિ પ્રસીદ્ધ અને છોટી કાશી સમાન ગામ ઉમરેઠમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જોગથી ઘણા વિપ્રો ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત થયા હતા, આથી ઉમરેઠના અન્ય બ્રાહ્મણોને તેમના પ્રત્યે ખુબ દ્વેષ થયો. ઉમરેઠમાં ખુબ વિદ્વાન અને પવિત્ર બ્રાહ્મણોની મોટી વસ્તી હોવાથી વડોદરા,…

શ્રીહરિ સહુ અસવારો અને સંતો-ભકતો સાથે સંઘમાં ભાવનગર જવા ચાલ્યા ને રસ્તામાં ગામ રોહીશાળા લક્ષ્મીરામ ઓઝાની ત્યાં રાતવાસો રોકાયા.

શ્રીહરિએ વરતાલમાં પુષ્પદોલોત્સવ કરીને પાર્ષદો સાથે ઘોડે ચડીને જાવા પ્રયાણ કર્યું, એ વખતે નિત્યાનંદ સ્વામી શ્રીહરિને દર્શને આવ્યા ને કહ્યું કે “હે મહારાજ, સદગુરુ મુકતાનંદ સ્વામીની અવસ્થા હોઇ તે માર્ગમાં તમ સાથે ઉતાવળે ચાલી શકશે નહી, તો આ શુન્યતિતાનંદ સ્વામી…

વર્ણી બોલ્યા કે, ‘મહંતજી! શું સંતાઈ જવાથી આવેલું મોત પાછુ જતું રહેશે? લોકો લાંબું જીવવા હાથે દોરા બાંધે છે છતાં આયુષ્યની દોરી તૂટે ત્યારે તે દોરા ક્યાં કામ આવે છે?

શ્રી નિલકંઠ વર્ણી પ્રભુ વનવિચરણ વખતે હિમાલયની ગોદમાં આવેલા જે મઠના અધિપતિ મહંતે એક લાખ રૂપિયાની આવક સહિત સમગ્ર મઠ અર્પણ કરવાનો ભક્તિભાવ દર્શાવ્યો હતો, એ શ્રીપુરનો મઠ અલકનંદા નદીના કિનારે આવેલો છે. નિલકંઠ પ્રભુ જ્યાં રાતવાસો કરીને રોકાયા હતા…

ભકતરાજ અલૈયા ખાચર કાયમ ખુબ ઉદાસ થઈને પોતાનું બનાવેલું કીર્તન આર્તનાદે ગાતા: ભણે અલૈયો કાં જઉંને ભણું વાલા, મોળા સામીને ભણજો ! મોળા વાલા ! સેજાનંદ સામી વન્યા, ઘડીયે રયો નો જાય..!

ઝીંઝાવદર ગામના રાજા અલૈયાખાચર શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હતા. તેમનું જીવન ખુબ રજવાડી ઠાઠમાઠવાળું હતું, છતાં શ્રીહરિ ના એકવચને તેઓ પરમહંસ દીક્ષા લઇને પોતાનો રજવાડી વેશ પોતાની ઘોડી ઉપર મેલીને ગામ બહારથી જ અઢાર પરમહંસો સાથે ભૂજ જવા ચાલી નીકળ્યા હતા.…

મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી કહે કે “આવ્યા હોતો ખજાનો ખોલીને વાપરત ને..! મને છતે દેહે તમારી અને સહુ સંતો-ભક્તોની સેવા કરવા મળવા મળત ને..!”

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં શ્રીગોપનાથ મહાદેવજીનું મંદિર આવેલ છે. પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમ્યાન આ શિવજીનું પુજન કર્યું હોવાનું મનાય છે. ઇ.સ ૧૫મી સદીમાં ચાર ધામની યાત્રા કરીને પરત આવેલા ઝાંઝમેરના રાજા રાઠોડ રાજવી લકધીરસીંહજી રાઠોડે આ પવિત્ર મંદિરના…

જીવા ધાંધલે પોતાના ખલીચામાંથી એક વાંસળી શ્રીહરિને આપીને બોલ્યા કે “હે પ્રભો, આપ તો નટવર છોવ, તમે જો રાજી થયા હો તો અમારા ગામની વાંસાવડી ધારે આજે તમે કૃષ્ણાવતાર માં જેમ વાંસળી વગાડી એમ અમને વાંસળી વગાડતા દર્શન આપો.”

શ્રીજીમહારાજ ગઢપુરથી બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુ સંતો સાથે ચાલ્યા તે રામપર ગામ થઇને કરીયાણા આવ્યા ને મીણબાઇના પ્રેમને વશ દરબાર દાહાખાચર ના દરબારગઢમાં ઉતારો કર્યો. આ વખતે પરમભકત કાળું મકવાણા અને એમના પત્નિ વિજલબાઇ ત્યાં શ્રીહરિના દર્શને આવ્યા ને શ્રીહરિને…

કવિશ્વર દલપતરામે સાત વર્ષનીવયે શ્રીહરિનું દર્શન ગઢપુરમાં કરેલું “એ ભગુજી…! આ માણકીને પાવરો ચઢાવજો’ આટલું વેણને હાથનું લટકું જે એમને જીવનના અંત સુધી એમ જ યાદ રહયું.

કવિશ્વર દલપતરામે માત્ર સાત વર્ષની કૂમળીવયે ભગવાન શ્રી સ્વામિનારાયણનું દર્શન ગઢપુરમાં કરેલું, એ વખતે શ્રીહરિ ગઢપુર પધાર્યા અને સહુ કોઇ દરબારગઢથી સામૈયું લઇને સન્મુખ આવ્યા, એ વખતે કવિવર દલપતરામ પોતાના સહુ કુટુંબીજનો સાથે શ્રાવકના કારજ પ્રસંગે આવેલ હોય ગઢપુર દાદાખાચરના…