Category શ્રીજીમહારાજ

કચ્છના ગામ બળદીયાના રત્ના ભગત…

કચ્છના ગામ બળદીયામાં કૃષ્ણ ભકતના દીકરો રત્નો ભક્ત રહેતા હતા. રત્નાભગતને સત્સંગ થયો તેથા એના ઘરમાં બાઇ ભાઇ સર્વે સત્સંગી થયા. તેની ફઇ અને બેન તે ગઢડા શ્રીજી મહારાજનાં દર્શને ગયાં. ત્યાં સાંખ્યયોગી બાઇઓ પાસે રહી ગયાં. પછી તે બાઇઓનાં…

શ્રીજીમહારાજે રાજીપો વરહાવતા કહ્યું, “સુરાબાપું, તમારા જેવું તેનું કલ્યાણ કરશું.”સુરાખાચર જતા બોલ્યા”લ્યો ! ધણીનો કોઇ ધણી છે !.

એકસમે શ્રીહરિ લોયામાં પોતાના સખા સુરાખાચરના ઘેર બિરાજતા હતા. તે વખતે એક માર્ગી બાઇ અને એનો દીકરો ગામના ચોરે બેસીને ઊંચા સાદે તંબુરો વગાડી સાવળુંના ભજન બોલતા હતા.પાપ તારુ પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે,તારી બેડલીને બુડવા, નહિ દઉ જાડેજા…

વારણાંના પૂતળીબાઈ મહારાજને પંચાંગ પ્રણામ કરતા બોલ્યા, ”અહોહો… આટલા બધા મોટા છો મહારાજ ! ઈ તો આજ મેં જાણ્યું. અટાંણ લગણ તો તમે બ્રાહ્મણ છો એમ જાણીને તમને જમાડતી.

એકવખતે શ્રીજીમહારાજ ધોળકા તાલુંકાનાં વારણાં ગામે પોતાના પ્રેમીભકત પૂતળીબાઈને ઘેરે પધાર્યા. સંધ્યાટાણું થવા આવ્યું હતું, ગામના સૌ કોઇ ખેડું પોતાના ખેતીકામ પુરા કરીને ગામભણી પાછા વળતા હતાં, ગાયોના ગૌધણ ચરીને ગામભણી આવતા હતા. શ્રીજીમહારાજને પોતાના ફળીમાં આવ્યા જોઇને પુતળીબાઇ તો…

લાધીબાઇએ માતાજીને દેહ મૂકાવીને કહ્યું જે ‘માતાજીએ દેહ મૂકી દીધો છે, બન્નેને એક ચિત્તામાં ભેળાં બાળજો.’ એમ કહીને પોતે સ્વતંત્ર રીતે વાતો કરતા થકા દેહ મૂક્યો

કચ્છ દેશમાં શ્રીજી મહારાજ સંવત્‌ ૧૮૬૦ની સાલમાં પ્રથમ પધાર્યા અને સંવત્‌ ૧૮૬૭ સુધી ઘણીય વખત વારે વારે પધારતા રહ્યા. પછી પણ શ્રી ભુજ નગર મધ્યે ઘણીવાર પધાર્યા છે. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. રાત્રિસમે પોતાના ઉતારાને વિશે અક્ષરઓરડીએ…

ઇ.સ. ૧૯૩૦માં રાજા રામમોહનરાય શ્રીહરિના આશીર્વાદે સતિપ્રથા પ્રતિબંધનો કાયદો પસાર કરાવવાનાં અધિકારી બન્યા.

બ્રહ્મોસમાજના સ્થાપક ‘રાજા રામ મોહનરાય’ નો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨મી મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારિણીદેવી શૈવ કુટુંબના હતા. રામમોહન રોય બાળપણ થી ભણવામાં બહુ જ તેજ અને…

ગોવર્ધનભાઇએ ત્રિકમને કહ્યું કે, ‘‘જો તારે સમાધિ જોવી હોય તો મારી સામું જો.’’

ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય અને પરમ એકાતિંક મુકતરાજ એવા માંગરોળના શ્રીગોવર્ધનભાઇ પોતે સમાધિનિષ્ઠ હતા એટલે ત્રણેય અવસ્થામાં જ્યારે ઇચ્છે ત્યારે ભગવાનની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરી શકતા. શ્રીજી મહારાજની કૃપાએ એ બીજાને પણ સમાધિ કરાવતા. એક દિવસ ગામના સર્વ સત્સંગીઓ ગોવર્ધનભાઇને…

રતો બસીઓ: ‘હે મહારાજ ! તમે તો ભગવાન છો. તમારાથી કાંઇ અધિક નથી. હું તમારાથી કંઇ અધિક જોઇશ ત્યારે માગી લઇશ.’

ગઢપુર માં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું. એકદિવસે લીંબવૃક્ષની નીચે શ્રીજીમહારાજ ઢોલિયે બિરાજ્યા. આગળ સંતો અને હરિભક્તો બેઠા હતા. તે સમયે શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા જે, ‘આ લોકમાં તથા પરલોકમાં દુઃખી ન થવાય એમ વર્તતો હોય તેને…

અમરેલી પાસેના ચાડીયાના મુમુક્ષું રામ ભંડેરી પોતાની વાડીએથી શ્રીજી મહારાજની મુર્તી લાવીને ફરીને પુનઃમંદિરમાં પધરાવી ને શ્રીહરિનું ભજન કરતા થયા.

સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે સંતોના વિચરણ થી અમરેલી પાસેના ચાડીયા ગામે ખેડૂત મુમુક્ષું રામ ભંડેરીને શ્રીહરિની પુર્ણપુરુષોત્તમપણા ની દ્રઢ ઓળખાણ થઇ. તેઓ સત્સંગી થયા અને પંચવર્તમાન પાળતા થયા. અવારનવાર સંતો પધારતા તેઓ પોતાનું બળદ ગાડું જોડીને તેડવા-મુકવા જતા…

શ્રીહરિ બોલ્યા જે ‘તમારે સહુંને આ નિત્યાનંદ સ્વામીને જેવા તિલક-ચાંદલો છે એવા કરવા..!’

સંવત ૧૮૭૭ના પોષ સુદી પૂનમના દિવસે શ્રીહરિ સહું સંતો-ભક્તો સાથે ભકતરાજ ઝીણાભાઇનો અતિ સ્નેહ અને માથે પાઘડી નહી બાંધવાના પ્રણને વશ થઇને પંચાળા પધાર્યા. ઝીણાભાઇએ સહુની અતિ મહીમાંએ સરભરા કરી. શ્રીહરિને રંગોત્સવ કરવા સારું અરજ કરી, પ્રભુંએ સંમતિ આપતા ઝીણાભાઇએ…

ગોંડલના જાદવજીભાઈ શેઠને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરુણા કરી દુઃખ દૂર કરી, સમજણ આપી ફરીને વ્યવહારે સુખિયા કર્યા.

ગોંડલમાં જાદવજીભાઈ શેઠ શ્રીજી મહારાજના એકાંતિક ભક્તરાજ હતા. તેઓ ત્યાંના રાજાના કારભાર સંભાળતા હોય કોઠારી તરીકે ઓળખાતા હતા. તે એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા સહું સાથે ગઢપુર આવ્યા હતા. તેમને ભગુજીએ શ્રીજીમહારાજને ઓઢવા સારુ ચોફાળ કરાવવા નિમિત્તે સાડા છ…

દ્રવિડ દેશના દેવીવાળા મગ્નિરામને સાધું મહાદીક્ષા આપી ને ‘અદ્વેતાનંદ સ્વામી નામ પાડયું.

દ્રવિડ દેશના વિપ્ર મગ્નિરામને પ્રગટ ભગવાન મળે એવી તિવ્ર આકાંક્ષા હતી એટલે યુવાનવયે તીર્થોમાં ફરતો બંગાળ દેશમાં આવ્યો. ત્યાં સાંભળ્યું કે અહી પીપા મહારાજ હતા તેમના ઉપર શારદાદેવી પ્રસન્ન હતી, આથી થયું કે, ”મને પણ શારદાદેવી સિદ્ધ કરાવે એવો કોઈ…

ગુજરાતના મહિલા મુકતોએ શ્રીહરિ પાસે ફગવામાં માગ્યું કે ‘મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..!’

ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક વ્રત ઉત્સવોને ભક્તિભાવથી ને ધર્મમર્યાદામાં રહીને ઉજવ્યા છે. દરેક ઉત્સવ ઉજવણીને મહીમાંસાથે સમાજજીવનનું ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સસ્કૃતિને જીવંત બનાવી. છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારીયાણી, ગઢપુર, ભુજ, ડભાણ, કરિયાણા , નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા,…

ધાંગન્ધ્રાના બેચર પંચોલી “મારે તો પુસ્તક લઈ જઈ શ્રીજીમહારાજને રાજી કરવા છે. એના માટે તમે કહેશો તેટલા દંડવત કરવા તૈયાર છું.”

શ્રીજીમહારાજ વડતાલ જ્ઞાનબાગમાં ઊંચા ઓટલા પર બિરાજીને શ્રીહરિ પોતાના ભક્તો સુખ આપે છે. દૂર દેશથી હરિભક્તો આવે છે અને શ્રીહરિ સૌને કુશળ સમાચાર પૂછે છે. કોઈ પ્રેમી ભક્તો આવીને પ્રભુ ને સુગંધીમાન અત્તર ચર્ચે છે, તો કોઈ ભક્તો ચંદન લાવી…

પાડાસણ ગામધણી સરતાનસીંહજી: ‘ક્યાંઈ સાંભળે સદ્‌ગુરુ વાસ, કરે ત્યાં જઈ તેની તપાસ…!’

સંવત ૧૯૬૫ના વર્ષમાં ગઢપુરમાં શ્રીહરિએ દેવપોઢી એકાદશીનો તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમ થી કર્યો અને સર્વ સંતો-ભકતો અને ગઢપુરવાસીઓને દિવ્ય દર્શન દીધું. સર્વે સંતોના મંડળોને સતંસગ વિચરણ કરવા જાવાની આજ્ઞા કરી એટલે સંતોના મંડળો શ્રીહરિના દર્શન કરીને ચાલ્યા. સદગુરુ સ્વરુપાનંદ સ્વામી…

મુક્તાનંદસ્વામી: ‘જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા….! બાળ સનેહી રે, મોહન મુજને ગમતા…’

સંવત ૧૮૭૯માં સદગુરુ મુક્તાનંદસ્વામી પોતાના સંતમંડળ સાથે ગામડાઓમાં સત્સંગ વિચરણ કરવા સારું નીકળ્યા. શ્રીહરિ એ વખતે સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં બીરાજતા હતા. શ્રીહરિએ એ વખતે સહુ સંતોને દર્શનની બંધી કરેલ હતી, આ વાતની સ્વામીને કોઇએ જાણ કરી, મુકતાનંદ સ્વામી તો દર્શનના…