Category મુમતી બાંધવી

શ્રીજી મહારાજે જુદાં જુદાં ૧૧૪ પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા

શ્રીજી મહારાજે જુદાં જુદાં પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા તેની યાદી. ૦૧. લોજમાં બાઈઓ તથા ભાઈઓની સભા નોખી પાડીને કહ્યું, ‘પરમહંસને બાઈઓ સાથે અડવું કે બોલવું નહિ.’૦૨. બબ્બે જણને ધ્યાનમાં સામસામા બેસાડતા, તેમાં ઊંઘવું નહિ તથા સંકલ્પ ન કરવો.૦૩. લોજમાં પાંચ…