Category ગોપાળાનંદ સ્વામી

યોગીવર્ય સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવનપ્રસંગો…

ટોરડામાં ખુશાલ ભટ્ટ (સદગુરૂ ગોપાળાનંદ સ્વામી) અને કુબેર સોનીનું ઘર જોડાજોડ છે. ખુશાલ ભટ્ટના ઘરની નવેળીની ભીંત એ કુબેર સોનીના ઘરની ભીંત છે. હજુ એ પ્રસાદીના ઘરો મોજૂદ છે. કુબેર સોનીની ત્રીજી પેઢીએ હાલ કૃષ્ણાલાલ લીલાચંદ સોની છે. તેમના કહેવા…

શ્રીજી મહારાજે કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભક્તોમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા કોઈ અમે જોયા નથી. એ કારણે તો અમે આંહી કાઠિયાવાડમાં રહ્યા છીએ.

એકસમે ગઢપુરમાં શ્રીજી મહારાજનાં દર્શન કરવા પર્વતભાઈ અને એમના પત્નિ અમૃતબાઈ સાથે મુકતરાજ મયારામ ભટ્ટ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે સભામાં કહ્યું, ”સાધુમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ અમને સાધુ મળ્યા નહીં અને બ્રહ્મચારીમાં મૂળજી બ્રહ્મચારી, જેરામ બ્રહ્મચારી…

ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણોને શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના ૧૯ થી ૨૫ વચનામૃત કહીને પોતાના વાગ્મી સ્વરુપનું દર્શન કરાવ્યું

સત્સંગના અતિ પ્રસીદ્ધ અને છોટી કાશી સમાન ગામ ઉમરેઠમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જોગથી ઘણા વિપ્રો ભગવાન શ્રી સ્વામિનારાયણના આશ્રિત થયા હતા, આથી ઉમરેઠના અન્ય બ્રાહ્મણોને તેમના પ્રત્યે ખુબ દ્વેષ થયો. ઉમરેઠમાં ખુબ વિદ્વાન અને પવિત્ર બ્રાહ્મણોની મોટી વસ્તી હોવાથી વડોદરા,…

અમરાખાચર ખુલ્લી તલવાર લઇને અતિ શુરવિરતાથી ગરજતાં થકા બોલ્યા કે “ગઢપુર મંદિર તો શું પણ જો એ હરિયો ગઢપુર ગામમાં પગ મુકે તોય હું એને વાઢી નાંખીશ, ને જો એમ ન કરું તો હું દાદાખાચરનો દિકરો નહી.”

ગઢપુર ગામધણી એભલબાપુંનો પરિવાર એટલે શ્રીહરિને સ્નેહને તાંતણે બાંધી રાખનારા અનાદિ મુકતો, આવા જ દાદાખાચરના નાના દિકરા અમરાખાચર હતા. શ્રીહરિએ દાદાખાચરના બીજા વિવાહ ભટ્ટવદર ગામે નાગપાલ વરું ના દિકરી જસુંબાં સાથે કરાવ્યા, એમના કૂખે મોટા દિકરા બાવાખાચર અને નાના દિકરા…

શ્રીજી મહારાજ ચોકીના થાણેદાર ને બોલ્યા જે, “અમે સ્વામિનારાયણ છીએ ને અમારા પરમભકત દરબાર અભેસિંહજીને તેડવા જઈએ છીએ.’

ગામ લોધિકાના દરબાર મુકતરાજ શ્રીઅભેસિંહજી માંદા હતા, તેમની તબિયત જોવા સારુ જુનાગઢથી જોગી સદગુરું શ્રીમહાપુરુષદાસ સ્વામી પોતાનું મંડળ લઈને લોધીકા આવ્યા. મંદિરે ઉતારો કરીને દરબારશ્રી પાસે જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને બે ઘડી બેસી ભગવાનના મહીમાની બળભરી વાતો કરી. ત્યારે…

સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી: “દરબાર, કુંવર જ્યારે અમારા દર્શને આવેલા ત્યારે અમે એના લલાટે લેખ વાંચી લીધેલા, એ સારું તો અમે એને સાધુ થવા કહ્યુ હતું, પણ તમે પુત્રમોહમાં અમારી વાતનો મર્મ સમજી શક્યા નહી. હશે, જેવી શ્રીહરિની મરજી.”

સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અવારનવાર મેંગણી દરબાર માનસિંહ બાપુંના દરબારમાં પધારતા હતા. દરબારશ્રી માનભાં બાપુએ સ્વામીના યોગે જ દારું-માંસ વગેરે વ્યસનો તજીને સત્સંગ સ્વીકાર્યો હતો. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે સતંસગ માં જાણીતા પોતે ‘મેંગણીના માનભાં બાપુ’ એવે નામે એકાંતિક ભકત થયા હતા.…

ટોરડામાં ખુશાલ ભટ્ટની સામર્થીથી ગોપાળદાસ સાધુ ના આડંબર નો ભાંડો ફૂટી ગયો.

સંવત ૧૮૫૬ ના જેઠ મહિનામાં ગોપાળદાસ નામના એક રામાનુંજ સાધું ગામ ટોરડામાં ચાતુર્માસ ગાળવા આવ્યા. ટોરડા ગામનાં રાધાકૃષ્ણ મંદિરમાં આવીને ઉતારો કર્યો. ગામના સહુ બ્રાહ્મણ તેમજ સોનીઓ પોતાને ઘેર એમને જમવા નુ નોતરું દેતા હતા. આ ગોપાળદાસ સાધુ રોજ પોતાના…

શ્રીજીમહારાજ બોલ્યા જે ‘દરબારે તો મને પટારામાં કેદ કરી દીધો છે, ને કોઇ અમારી સંભાળ રાખતું નથી.’

સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતિતાનંદ સ્વામી એ જુનાગઢ મંદિરની મહંતાઇ લીધા સમયે શ્રીહરિ સાથે કરેલા વદાડ મુજબ દર વરહે બે મહીના જુનાગઢ પધારતા અને સહું સંતો-ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા.એકવખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ પધાર્યા. આ વખતે ગણોદના એકાંતિક…

વડોદરાના રામચંદ્ર વૈદ્ય વર્તમાન ધારણ કરી શ્રીહરિ પાસે સત્સંગી બન્યા

વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સરકારના જાણીતા રામચંદ્ર વૈદ્ય સત્સંગનાં ખૂબ જ દ્વેષી હતા. રામચંદ્ર વૈદ્ય શ્રીડાકોરનાથજી (શ્રીરણછોડરાયજી) ના પરમ ભક્ત હતા. દર પૂનમે ડાકોર જતા. ડાકોરનાથનું ભજન કરતા. એકવાર હરિ ભટ્ટ શાસ્ત્રી નામના વિદ્વાન બ્રાહ્મણ ખૂબ જ બીમાર થયેલા. તેમનો ભત્રીજો…

ગોંડલના જાદવજીભાઈ શેઠને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરુણા કરી દુઃખ દૂર કરી, સમજણ આપી ફરીને વ્યવહારે સુખિયા કર્યા.

ગોંડલમાં જાદવજીભાઈ શેઠ શ્રીજી મહારાજના એકાંતિક ભક્તરાજ હતા. તેઓ ત્યાંના રાજાના કારભાર સંભાળતા હોય કોઠારી તરીકે ઓળખાતા હતા. તે એક વખત શ્રીજી મહારાજના દર્શન કરવા સહું સાથે ગઢપુર આવ્યા હતા. તેમને ભગુજીએ શ્રીજીમહારાજને ઓઢવા સારુ ચોફાળ કરાવવા નિમિત્તે સાડા છ…

શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે “જે સમર્થ હોવા છતાં જરણા (સહન) કરે તે ખરો ગરીબ કહેવાય.”

એકવખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોટાદ પધાર્યા હતા અને શીવલાલ શેઠના ફળિયામાં સભા કરીને બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીએ ત્યાગી તથા હરિજનોને ઉદ્દેશીને કહ્યું જે ‘કોના ઉદ્યમમાં પાપ ન લાગે..?’ત્યારે સૌ કોઈ બોલ્યા જે ‘સ્વામી, ખેડૂતના, વેપારીના તથા ભાવસારના ઉદ્યમમાં પાપ…

ભૂજનગરમાં સદગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને વિષે પંચાવન ગુણો રહ્યા હતા તે કહ્યા..

ભૂજનગરમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા શ્રીજીમહારાજ પધાર્યા હતા. બપોર થતા થાળ જમી, જળપાન કરીને મુખવાસ લઇ, પોશાક પહેરીને તૈયાર થયા અને ઘોડી તૈયાર કરો એમ કહ્યું. તે સમયમાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા હતાં, સર્વ પાળાઓ બંધૂકોના અવાજ કરી રહ્યા…

ઈડરના વિપ્ર અંબાશંકર ફરી પ્રાંતિજ પાસે પામોલ ગામ જન્મ ઘારણ કરી ગૌરીશંકર થયા ને જ્ઞાનપ્રકાશાનંદ નામ પામી બુરાનપુર મંદિરમાં દેવની સેવા કરી.

ઈડરમાં વિપ્ર અંબાશંકર નામે એક ધર્મનિષ્ઠ અને પવિત્ર ગૃહસ્થ બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરમાં ચોર પેસી ખાતર પાડી રોકડા રૂપિયા તથા સોનાનાં ઘરેણા લઈ ગયા. અંબાશંકરે રાજમાં ફરિયાદ કરતા સરકારી સિપાઈઓએ ઘણી તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહિ. ત્યારે…

ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી

સંવત ૧૮પ૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) ને દિવસે સવારના પહોરમાં ગામ ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી. આશરે પ૦–૬૦ બાવાઓ હતા. તેમાં એક મહંત, એક અધિકારી, એક કોઠારી, એક પૂજારી, બે ભંડારી, બીજા કોઈ હાથી સંભાળનારા, કોઈ…