શ્રીજી મહારાજે જુદાં જુદાં ૧૧૪ પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા

શ્રીજી મહારાજે જુદાં જુદાં પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા તેની યાદી. ૦૧. લોજમાં બાઈઓ તથા ભાઈઓની સભા નોખી પાડીને કહ્યું, ‘પરમહંસને બાઈઓ સાથે અડવું કે બોલવું નહિ.’૦૨. બબ્બે જણને ધ્યાનમાં સામસામા બેસાડતા, તેમાં ઊંઘવું નહિ તથા સંકલ્પ ન કરવો.૦૩. લોજમાં પાંચ પાંચને ધ્યાનમાં બેસાડતા, તેમાં કાંઈ…

શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે “જે સમર્થ હોવા છતાં જરણા (સહન) કરે તે ખરો ગરીબ કહેવાય.”

એકવખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોટાદ પધાર્યા હતા અને શીવલાલ શેઠના ફળિયામાં સભા કરીને બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીએ ત્યાગી તથા હરિજનોને ઉદ્દેશીને કહ્યું જે ‘કોના ઉદ્યમમાં પાપ ન લાગે..?’ત્યારે સૌ કોઈ બોલ્યા જે ‘સ્વામી, ખેડૂતના, વેપારીના તથા ભાવસારના ઉદ્યમમાં પાપ લાગે પણ દરજીના ઉદ્યમમાં પાપ…

ભૂજનગરમાં સદગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને વિષે પંચાવન ગુણો રહ્યા હતા તે કહ્યા..

ભૂજનગરમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા શ્રીજીમહારાજ પધાર્યા હતા. બપોર થતા થાળ જમી, જળપાન કરીને મુખવાસ લઇ, પોશાક પહેરીને તૈયાર થયા અને ઘોડી તૈયાર કરો એમ કહ્યું. તે સમયમાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા હતાં, સર્વ પાળાઓ બંધૂકોના અવાજ કરી રહ્યા હતા. તે સમે રાઓશ્રી દેશલજીની…

ઈડરના વિપ્ર અંબાશંકર ફરી પ્રાંતિજ પાસે પામોલ ગામ જન્મ ઘારણ કરી ગૌરીશંકર થયા ને જ્ઞાનપ્રકાશાનંદ નામ પામી બુરાનપુર મંદિરમાં દેવની સેવા કરી.

ઈડરમાં વિપ્ર અંબાશંકર નામે એક ધર્મનિષ્ઠ અને પવિત્ર ગૃહસ્થ બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરમાં ચોર પેસી ખાતર પાડી રોકડા રૂપિયા તથા સોનાનાં ઘરેણા લઈ ગયા. અંબાશંકરે રાજમાં ફરિયાદ કરતા સરકારી સિપાઈઓએ ઘણી તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહિ. ત્યારે બ્રાહ્મણે ખુશાલ ભટ્ટને (સદગુરૂ ગોપાળાનંદ…

બિજલ ભરવાડ : ‘આ સોટી સ્વામિનારાયણ ભગવાન ને મોકલાવું તો મને ઇ અંતકાળે તેડવા આવે..!’

સદગુરુ રાઘવાનંદ સ્વામીના સતંસગ વિચરણથી બાબરીયાવાડના બેંતાલીંસ ગામોમાં અનેક મુમુક્ષુંઓને સત્સંગ થયો. બારપટોળીમાં મુકતરાજ કાળુંભાઇ વાવડીયા સત્સંગી થયા એટલે તેમને ત્યાં સંતો અવારનવાર પધારતા. કાળુંભાઇ વાવડીયા પણ અવારનવાર સંધ લઇને પોતાના પરિવાર, સગા-સ્નેહી તેમજ ગામના મુમુક્ષુંજનોને સાથે લઇને ગઢપુર શ્રીહરિના દર્શન તેમજ ઉત્સવ સમૈયામાં જતા.એકવખતે…

મોટીબાં: ‘તારા જેવું મુંને શીખવાડ્ય, નહી તો થાશે આમા વઢવેડય..!’

એવા ભકતોના ચરિત્ર ગાતા, નથી હૈયા માં હેત સમાતા..!બુદ્ધી અલ્પ ને આયુષ્ય થોડી, પ્રભુની લીલા લાખો કરોડી…!!કહેતા ઉરે ન ઉમંગ માંય, પરિપુરણ કેમ કહેવાય..!જેમ જેમ સાંભરશે મુને, વણ પુછે સુણાવીશ તુને…!! શ્રીહરિના પરમ સખા સુરાબાપુંના ગામ લોયાના કણબીકૂળમાં માનબાઇ નામે શ્રીહરિના વિશે અતિ સ્નેહ વાળા…

વ્રજાનંદ સ્વામી: ‘મોહનદાસ કહે સ્વામી મેરા, ભજન કરતા હૈ કપટી તેરા..!’

શ્રીનિલકંઠવર્ણી પ્રભુંને હિમાલયમાં વન વિચરણ કરતા વખતે ઉત્તરપ્રદેશના ગોરખપુરના અતિ મુમુક્ષું એવા મોહનદાસ વૈરાગી મળેલા, જેઓને વર્ણીપ્રભુંએ નિસ્પૃહીપણું શીખવતા પોતાની અતિ વહાલી કઠારી ભંગાવી અને ઝેરી ઝાડના ફળ જમતા રોકીને પ્રાણની રક્ષા પણ કરેલી, આ મોહનદાસ ને વર્ણીપ્રભુંમાં અતિ હેત થયું પરંતું વર્ણી પ્રભુંની ઉતાવળી…

અણિયાળી ગામનાં પુંજાશા શેઠને મહારાજે સમર્પિતભકત તરીકે વડતાલ સેવામાં રાખ્યા

ગઢપુરથી આશરે ૩૩ કીલોમીટરના અંતરે અણિયાળી ગામનાં પુંજાશા શેઠ શ્રીહરિના વિશે અતિ હેતવાળા હતા.પુંજા શેઠ સંસારથી વિરક્ત થઈને અણિયાળી ગામની પોતાની બધી ઘરસંપત્તિ વેચીને ગઢપુર જઇને શ્રીજીમહારાજને અર્પણ કરી દઈને શ્રીજીમહારાજની સેવામાં રહ્યા, પુંજા શેઠને ભગવા વસ્ત્રોધારી સાધુ કરવાને બદલે મહારાજે સમર્પિતભકત તરીકે વડતાલ ગાદીની…

ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી

સંવત ૧૮પ૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) ને દિવસે સવારના પહોરમાં ગામ ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી. આશરે પ૦–૬૦ બાવાઓ હતા. તેમાં એક મહંત, એક અધિકારી, એક કોઠારી, એક પૂજારી, બે ભંડારી, બીજા કોઈ હાથી સંભાળનારા, કોઈ ઘોડાવાળા, તો કોઈ ઊંટવાળા હતા.…

લાઠીદડના ગોમતીબાઇ જીવનભર લાડુંબા-જીવુંબાં સાથે સાંખ્યયોગી થઇને શ્રીહરિના ચરણે રહ્યા

ગામ લાઠીદડના અમરશી પટેલની દીકરી ગોમતીબાઈને ગામ ઝમરાળા ગામે વરાવેલી, પણ ગોમતીને ગઢડા સાંખ્યયોગી બાયુંનો સંગ લાગેલો, તે ચટકીનો વૈરાગ્ય ઉદય થતા સંસારનો રંગ ઊતરી ગયેલો. એની સહું બહેનપણીઓ ગોમતીને જોઈને બોલતી કે ”અલી ગોમતી ! આ તને તે શું સૂઝ્યું છે ? નથી કપાળે…

સુંદરિયાણાના હેમરાજશાં શેઠ દીકરાઓને કહે ‘સ્વામી વલ્લભ એક, બિજા બાવા જગતમાં અનેક..!’

સંવત ૧૮૬૪માં શ્રીજીમહારાજ ધંધુકાથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલ સુંદરિયાણાના રાજા ડોસા ખાચરના આમંત્રણે એમના દરબારગઢમાં પધાર્યાં, ત્યારે ત્યાંના પ્રતિષ્ઠીત વણિક હેમરાજશાં શેઠના બંને દીકરાઓ વનાશા અને પૂંજાશા શ્રીજીમહારાજ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયેલા. આ હેમરાજ શેઠ ધ્રાંગધ્રાની આખી નાતમાં પ્રખ્યાત અને ધનાઢય નાગરિક હતા.…

સુંદરિયાણાના શ્રીહરિના દ્રઢ નિશ્ચયી હેમરાજશાં શેઠના દિકરા વનાશા અને પુંજાશા….

ગામ સુંદરિયાણાના શ્રીહરિના દ્રઢ નિશ્ચયી હેમરાજશાં શેઠની ઉત્તરક્રિયા વખતે એમના દિકરાઓ વનાશાં અને પુંજાશાંની વિનંતિએ શ્રીહરિ સહું સંતો-ભકતો સાથે સુંદરિયાણા પધાર્યા અને ઉત્તરક્રિયા કરાવીને તેમા સહુંને જમાડ્યા.તે સમય દરમિયાન સુંદરીયાણામાં વસંતપંચમીનો ભવ્ય રંગોત્સવ કર્યો, શ્રીહરિને અતિ રાજી કર્યા આથી રંગથી રંગાયેલા પ્રસાદીના વસ્ત્રો વનાશા, પુંજાશા…

શ્રીજીમહારાજ ને વડતાલમાં મીનળબાઈએ થાળ કરી જમાડયા..!

એકવખતે શ્રીજીમહારાજ વડતાલ પધાર્યા હતા. જોબનપગી, વાસણભાઇ, નારાયણગર બાવાજી વગેરે પ્રેમીભકતોના ઘરે રોજ રોજ નિત્યનવા થાળ જમવા પધારતા, આમ દસેક દિ’ વળોટયા હશે, એ જોઈને એકદિવસે વડતાલ ગામના ગરીબ પરિવારના સોંડા કોળીની ઘરવાળી મીનળબાઈના હૈયાના ઘોડા હણહણ્યા કરે. મનમાં થતું, ‘અહો… હો…! આ લોકમાં આવો…

મુળજી બ્રહ્મચારીજી : ‘પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય..!’

ગઢપુરમાં ધર્મકુળનો ઉતારો વરંડાની જગ્યામાં હતો. મુળજીબ્રહ્મચારીજી તેની સરભરામાં હતા. જે કાંઈ વસ્તુ પદાર્થ જોઈતું હોય તે તેઓ લાવી આપતા. થોડી થોડી વારે બ્રહ્મચારી ઘૂમરા મારતા શ્રીરઘુવીરજી મહારાજ અને ગાદીવાળા પાસે આવી પૂછતાં, ‘તમારે કાંઈ ખૂટતું હોય તે સંકોચ-શરમ રાખ્યા વિના ઇચ્છા થાય તે કહી…

મોંઘીબાં તમે તો બહું મોંઘા થશો…

અષાઢી સંવત ૧૮૬૮ના શ્રાવણ મહિનામાં શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હતા. સભામાં ભક્તોને પૂછયું, “ભક્તો તમારા ધ્યાનમાં આકાશેથી તારોડિયો ખરે એવી ગતિવાળું અને જગતમાં એની તોલે કોઈ નજરમાં ન આવે એવું જાતવાન ઘોડું ખરું?” ત્યારે સભામાં બેઠેલા સુરાખાચર, માંચાખાચર, અલૈયાખાચર આદિ કાઠી ભક્તો મનનો વેગ વધારી મલકમાં…