ખુશાલ ભટ્ટે (સદગુરુ ગોપાળાનંદ સ્વામી) બડોલી ગામના મૂંગા છોકરાને (ગૌરીશંકર ઘનપાઠી) યજુર્વેદ બોલાવ્યા ને વેદપંડિત કર્યા

ઈડર પાસેના બડોલી ગામે ભિક્ષાવૃત્તિ ઉપર નિર્ભર એવો એક બ્રાહ્મણ રહેતા હતા. તેને પરિવાર માં એક જ છોકરો હતો અને તે પણ જન્મથી મૂંગો હતો. કમભાગ્યે એકદિવસે વૃક્ષ ઉપરથી તે પડી ગયો અને તેના બે પગ ભાંગી ગયા. તે ઊભો થઈ શકતો નહિ. તેથી તેની…

લીલાખાના પાંચાભાઈનાં અંધ દીકરી પૂંજીબેનને ભક્તવત્સલ શ્રીહરિએ દ્રષ્ટિ આપી

ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા અવારનવાર ગામ લીલાખા પધારતા. અહીંના ગામધણી ભકતરાજ મુંજા સુરુની શ્રદ્ધા-ભક્તિથી સ્વામી અહીં વિચરણ માં રોકાણ કરતા. સદગુરું ગુણાતિતાનંદ સ્વામી કથા-વાર્તા કરી ગામ લોકોને સદાચાર અપનાવી, વ્યસન તેમજ કુસંગથી મુક્ત કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પરિપુર્ણ નિશ્ચય કરાવતા. આ જૂનાગઢના જોગીનો…

ભુજનગરમાં શ્રીનરનારાયણદેવની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત – શ્રીહરિએ કંકોતરીઓ લખાવીને મોકલાવી

એકસમયે શ્રીહરિ ગઢપુરમાં દરબારગઢની ઓસરીએ ઢોલીયા ઉપર તંકિયો નંખાવીને બીરાજતા હતા, સન્મુખ સર્વ સંતો હરિભકતો ની સભા ભરાઇને બેઠી હતી. તે સમયે ભુજનગરથી સુતાર હિરજીભાઇ ને મલ્લ ગંગારામભાઇ આદિક હરિભક્તોએ પત્ર મોકલાવ્યો હતો તે આવ્યો. તેમાં લખ્યું હતું જે તમારો પત્ર આવ્યો તે પહોંચ્યો છે.…

જાળીયાના કારભારી હીરા શેઠ ને ક્લુબેન: ‘મારે આવો દીકરો હોય તો હું લાડ લડાવું….!’

શ્રીહરિ લોયાથી પોતાના ટેકીલા ભકત વેરાભાઇએ લીધેલા પ્રણને રાખવા સારું ઝીણાભાઇને ત્યાં પંચાળા જવા સારું નીસર્યા. રસ્તામાં જસદણ, આટકોટ, ગોંડલ, ઉપલેટા, ઝાંઝમેર વગેરે ગામોમાં પોતાના ભકતોને દર્શનદાન દેતા થકા થોડેદિવસે રસ્તામાં ગામ જાળિયામાં પોતાના પ્રેમીભકત હીરા ઠકકરને ઘેર પધાર્યા. હીરાભાઈ ની અટક – કાછેલા –…

દાદાખાચર નું સમર્પણ

ગઢપુર મા જળઝીલણી એકાદશી ના દિવસે દાદાખાચરે પીપળાના ઝાડ વાળા મારગ ને સુમાબાઇ ની વોંકળીની વચાળે થોરની વાડ્ય હતી ઇ ઓરીયાની જમીનનો લેખ શ્રીગોપીનાથજી મહારાજના થાળ સારુ શ્રીજીમહારાજને અર્પણ કર્યો. મહારાજ બહુ રાજી થયા. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીહરિ જરીયાની જામોને સુરવાળ વગેરે પહેરીને માણકીએ થયા…

ગઢપુર મા એકાદશી ના દિવસે રાતે જાગરણ – એક પંથ દો કાજ

એક વખત ગઢપુર મા એકાદશી ના દિવસે રાત્યના સમયે મુકતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ત્રણસો હરિભક્તો હારે જાગરણ કર્યું. દરબારગઢ મા લીંબવૃક્ષની ફરતે સૌ સભા કરીને બેઠા હતા, એ સમયે બ્રહ્મમુનિ પોતાના સુમધુર ઉચા સ્વરે કિરતનો ને ગરબીના પદો ગવરાવે ને હારે સૌ તાળી વજાડીને…

જેતલપુર ના મહોલ મા ગોવિંદસ્વામીને મહારાજ બોલ્યા કે ‘આજે તો સંકૃાત નો દિવસ છે તો આપડે બૃાહ્મણ જમાડીએ..!

શ્રીહરિ અમદાવાદ ભક્તો ને સુખ આપીને સૌ સાથે અશ્લાલી જતા હતા. મારગ મા ગોવિંદસ્વામી બોલ્યા કે હે મહારાજ..! આજે મકર સંક્રાંતિ નો દિવસ છે તો જેતલપુર નજીક છે તો ત્યાં જઇએ..! શ્રીજીમહારાજ ની સંમતિ થતા સૌ જેતલપુરના રસ્તે ચાલ્યા. રસ્તે ચાલતા ચાલતા ગોવિંદસ્વામી મહારાજ ને…

કડવા ભગત ની મહારાજ પ્રત્યે શરણાગતિ / Kadva bhagat ni sharnagati

શ્રીજીમહારાજ વડતાલ બીરાજતા હતા. બપોર પછી ગોમતીના કાંઠે આંબલા હેઠે સભા કરીને બેઠા હતા ત્યાં ગામ કપડવંજથી મોઢ વણિકની એક બાઇ પોતાનો નાનો એવો દિકરો તેડીને આવી ને મહારાજ ના દર્શન કર્યા. પોતાના નાના એવા દિકરાને મહારાજ ને ચરણે સુવારયો ને પંચાગ પૃણામ કરીને બોલી…