સ્વામીએ ધના ભક્તને કહ્યું, ‘ઘંટી વેંચી તે હવે દળશો શેણે?’ ત્યારે ધના વિપ્ર કહે, ‘મા-બાપ! શ્રીજીમહારાજની આજ્ઞા છે તો અમારે વરહદાડે કાંક ધર્માદો તો આપવો જોઇએ ને!’

ગીરગઢડાના પાસે વડવીયાળા નામે એક ગામ આવેલું છે, આ વડવીયાળા ગામમાં સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વ્રજ્યાઁનંદ સ્વામી એ સત્સંગ વિચરણ કરીને મુમુક્ષુંઓને સત્સંગ કરાવેલ. ગામમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનું મંદિર સદગુરુ વૃજ્યાનંદ સ્વામીએ કરાવેલ. આથી ગામમાં સંતોના યોગે ઘણા પરિવારો સત્સંગી હતા. સમયજતાં ગામમાં…

જીવા ધાંધલે પોતાના ખલીચામાંથી એક વાંસળી શ્રીહરિને આપીને બોલ્યા કે “હે પ્રભો, આપ તો નટવર છોવ, તમે જો રાજી થયા હો તો અમારા ગામની વાંસાવડી ધારે આજે તમે કૃષ્ણાવતાર માં જેમ વાંસળી વગાડી એમ અમને વાંસળી વગાડતા દર્શન આપો.”

શ્રીજીમહારાજ ગઢપુરથી બ્રહ્માનંદ સ્વામી વગેરે સહુ સંતો સાથે ચાલ્યા તે રામપર ગામ થઇને કરીયાણા આવ્યા ને મીણબાઇના પ્રેમને વશ દરબાર દાહાખાચર ના દરબારગઢમાં ઉતારો કર્યો. આ વખતે પરમભકત કાળું મકવાણા અને એમના પત્નિ વિજલબાઇ ત્યાં શ્રીહરિના દર્શને આવ્યા ને શ્રીહરિને અરજ કરીને સ્નેહવશ પોતાને ઘેર…

ગુજરાતના મહિલા મુકતોએ શ્રીહરિ પાસે ફગવામાં માગ્યું કે ‘મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..!’

ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક વ્રત ઉત્સવોને ભક્તિભાવથી ને ધર્મમર્યાદામાં રહીને ઉજવ્યા છે. દરેક ઉત્સવ ઉજવણીને મહીમાંસાથે સમાજજીવનનું ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સસ્કૃતિને જીવંત બનાવી. છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારીયાણી, ગઢપુર, ભુજ, ડભાણ, કરિયાણા , નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા, બોટાદ, સારંગપુર વગેરે સ્થાનોમાં શ્રીજીમહારાજે…

કવિશ્વર દલપતરામે સાત વર્ષનીવયે શ્રીહરિનું દર્શન ગઢપુરમાં કરેલું “એ ભગુજી…! આ માણકીને પાવરો ચઢાવજો’ આટલું વેણને હાથનું લટકું જે એમને જીવનના અંત સુધી એમ જ યાદ રહયું.

કવિશ્વર દલપતરામે માત્ર સાત વર્ષની કૂમળીવયે ભગવાન શ્રી સ્વામિનારાયણનું દર્શન ગઢપુરમાં કરેલું, એ વખતે શ્રીહરિ ગઢપુર પધાર્યા અને સહુ કોઇ દરબારગઢથી સામૈયું લઇને સન્મુખ આવ્યા, એ વખતે કવિવર દલપતરામ પોતાના સહુ કુટુંબીજનો સાથે શ્રાવકના કારજ પ્રસંગે આવેલ હોય ગઢપુર દાદાખાચરના દરબારગઢ પાસે ઉભા હતા, શ્રીહરિએ…

ધાંગન્ધ્રાના બેચર પંચોલી “મારે તો પુસ્તક લઈ જઈ શ્રીજીમહારાજને રાજી કરવા છે. એના માટે તમે કહેશો તેટલા દંડવત કરવા તૈયાર છું.”

શ્રીજીમહારાજ વડતાલ જ્ઞાનબાગમાં ઊંચા ઓટલા પર બિરાજીને શ્રીહરિ પોતાના ભક્તો સુખ આપે છે. દૂર દેશથી હરિભક્તો આવે છે અને શ્રીહરિ સૌને કુશળ સમાચાર પૂછે છે. કોઈ પ્રેમી ભક્તો આવીને પ્રભુ ને સુગંધીમાન અત્તર ચર્ચે છે, તો કોઈ ભક્તો ચંદન લાવી ને ભાલ માં અર્ચા કરે…

શ્રીહરિ બોલ્યાકે “એભલબાપું, આ દાદો તો અમારો છે, આ તમારો દરબારગઢ ને આ ગઢડું તો અમે અમારું ઘર માની ને રહ્યા છીએ અને કાયમ રહીશું..!”

શ્રીહરિ એભલ બાપુંના અતિ આગ્રહે એમના પ્રેમને વશ થઇને કારીયાણીથી ગઢપુર પધાર્યા. લાડુંબાં-જીવુંબાં બેઉ બહેનો અતિ આનંદ પુર્વક શ્રીહરિની તેમજ સર્વ સંતો-ભક્તોની અતિ મહીમા સમજીને સર્વ સેવા કરતા. શ્રીહરિ ગઢપુર પધાર્યા ત્યારે નાના એવા દાદાખાચર ની ઉંમર એ વખતે ચાર વર્ષની જ હતી. ચાર પાંચ…

લીંમલી ગામના સગરામે કહ્યું “ભટ્ટજી, વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે?”

ઝાલાવાડના સુરેન્દ્રનગરના લીંમલી ગામના મુમુક્ષું અને મુકતરાજ એવા સગરામ વાઘરી (દેવીપૂજક)ને સદગુરુ મુકતાનંદ સ્વામીના યોગથી સત્સંગ થયો અને વર્તમાન ધારણ કરી ને પોતે સત્સંગી થયા. પોતે બ્રાહ્મણના જેવા ધર્મ પાળે ને છેડાવ્રત પાળે. લીમલીંના આ સગરામ વાઘરી પહેલા ઝાલાવાડના લીંબડી રાજમાં શીકારી કૂતરાઓ પાળી-પઢાવીને પુરા…

પાડાસણ ગામધણી સરતાનસીંહજી: ‘ક્યાંઈ સાંભળે સદ્‌ગુરુ વાસ, કરે ત્યાં જઈ તેની તપાસ…!’

સંવત ૧૯૬૫ના વર્ષમાં ગઢપુરમાં શ્રીહરિએ દેવપોઢી એકાદશીનો તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમ થી કર્યો અને સર્વ સંતો-ભકતો અને ગઢપુરવાસીઓને દિવ્ય દર્શન દીધું. સર્વે સંતોના મંડળોને સતંસગ વિચરણ કરવા જાવાની આજ્ઞા કરી એટલે સંતોના મંડળો શ્રીહરિના દર્શન કરીને ચાલ્યા. સદગુરુ સ્વરુપાનંદ સ્વામી પણ પોતાના મંડળ સાથે વિચરણ…

મુક્તાનંદસ્વામી: ‘જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા….! બાળ સનેહી રે, મોહન મુજને ગમતા…’

સંવત ૧૮૭૯માં સદગુરુ મુક્તાનંદસ્વામી પોતાના સંતમંડળ સાથે ગામડાઓમાં સત્સંગ વિચરણ કરવા સારું નીકળ્યા. શ્રીહરિ એ વખતે સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં બીરાજતા હતા. શ્રીહરિએ એ વખતે સહુ સંતોને દર્શનની બંધી કરેલ હતી, આ વાતની સ્વામીને કોઇએ જાણ કરી, મુકતાનંદ સ્વામી તો દર્શનના પ્યાસી હોઇ શ્રીજીમહારાજના દર્શન કરવા…

શાર્દુલસીંહ બોલ્યા કે: ‘સાહેબ, હવે તો મોત મંજૂર છે પણ મારા ઘરે થી મારા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન ભૂખ્યા જાય એ મંજૂર નથી..!’

આજથી સવા બસો વરહ પેલા ખેડા જિલ્લામાં અંગ્રેજ અમલદાર તરીકે લેફટનન્ટ મીલ સાહેબની નિમણૂક થઇ, જેઓ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ વિસ્તાર નો પણ ચાર્જ સંભાળતા. પોતે ચાર્જ સંભાળતા જ ત્રીસ ત્રીસ વરહથી પાલીતાણાના સંભવનાથના જૈન મંદિરના ચોરાયેલ તિલકમણીની તપાસની ફાઇલ પોતે હાથમાં લીધી. આ તિલકમણિની ચોરી કરનાર ને…

જૂનાગઢનાં દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ: “સ્વામી, ભગવાને બધું આપ્યું છે પણ એક શેર માટીની ખોટય છે.”

સંવત ૧૯૪૫માં સદ્દગુરુ શ્રી યોગેશ્વરદાસ સ્વામી જૂનાગઢ મંદિરનો વહીવટ સંભાળતા હતા. આ અરસામાં  ઈ.સ. ૧૮૮૭થી જૂનાગઢમાં રેલવે ટ્રેક બીછાવવાનું કામકાજ ચાલતું હતું. (ઈ.સ. ૧૭૬૩માં દીવાન ગોકુલજી ઝાલાના સમયમાં રેલવે નાખવા માટેના ચક્રો ગતિમાન થયા હતા. જૂનાગઢ થી વેરાવળ સુધીની સુવિધાની સૌ પ્રથમ જાહેરાત જૂનાગઢમાં બહાઉદીનભાઈએ…

મોટા આંકડીયાના પિતાંબર ત્રિવેદી કાયમ કહેતા કે “આ બધોય પ્રતાપ શ્રીહરિ ને ગુરુદેવ બાલમુકુંદદાસ સ્વામીના આશીર્વાદનો છે.”

અમરેલી પાસેના ગામ મોટા આંકડીયા માં પવિત્ર બ્રાહ્મણ અને એકાંતિક ભકત એવા પિતાંબરભાઇ ત્રિવેદી રહેતા હતા. નાનપણથી સંતોના યોગે સત્સંગ માં રંગાયેલા હોવાથી તેઓને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી તથા બાલમુકુંદદાસ સ્વામી તથા સર્વ શિષ્યમંડળ પ્રત્યે એમને બહુ જ આત્મભાવ હતો. તેઓ સ્વામીના ખાસ કૃપાપાત્ર શીષ્ય હતા.…

પ્રાતઃકાળની માનસીપૂજા કઈ રીતે કરવી ?

પ્રાતઃકાળની માનસીપૂજા કઈ રીતે કરવી ? તો સૌપ્રથમ પોતાના આત્માને વિષે પ્રભુનું ધ્યાન કરવું. મનમાં એવી ભાવના કરવી કે શ્રીહરિ પ્રભુ સુંદર રાજમહેલમાં છપ્પર પલંગ ઉપર પોઢયા છે. પ્રભુને ઊઠવાનો સમય થયો છે માટે હું પ્રભુના શયનખંડમાં પ્રવેશ કરું છું. પ્રભુનાં મુખકમળનાં મને દર્શન થાય…

ભૂજનગરમાં શ્રીહરિ બોલ્યા જે ‘છ કર્મ છે તે સત્સંગીઓને નિત્ય કરવાં ને બ્રહ્મચર્ય વ્રત પાળવું અને પારકી સ્ત્રીથી ધનુષ્ય જેટલે દૂર ચાલવું’.

સંવત ૧૮૭૯માં ફાગણ માસમાં શ્રીનરનારાયણ દેવના મુર્તિપ્રતિષ્ઠા વખતે શ્રીહરિ ભૂજનગરમાં બિરાજતા હતા, એ વખતે સંતો-ભકતોની વિશાળ સભામાં ડોસાભાઇ વિપ્રે પૂછ્યું જે, હે મહારાજ ! આપશ્રીને આ બ્રહ્માંડમાં પધારવાના જે હેતુ છે તે તો કહ્યા, પરંતુ તમારા પૂર્વે જે ચોવીશ અવતારો થઇ ગયા છે તે શું…

શ્રીહરિ ખોખરીના ગામધણી દરબારશ્રી સબળાજીને અંતકાળે તેડવા ચાર વખત પધાર્યા.

જુનાગઢના ધિંગાધણી એવા શ્રી રાધારમણદેવના દેશમાં ખોખરી નામે નાનું એવું ગામ આવેલું છે. જુનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામી અવારનવાર આ પંથકમાં સત્સંગ વિચરણમાં પધારતા હોય ગામધણી સબળાજી દરબારશ્રીને સત્સંગ નો યોગ થયો, પોતે વ્યસનો છોડીને વર્તમાનધારણ કરીને એકાંતિક સત્સંગી થયા હતા. સ્વામી પાસે નિર્માનીપણે તમામ…