ધોરાજીમાં મુસલમાનને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના દર્શન કરતા જ ટાઢક વળીને બોલી ઉઠયો કે ‘માધવજીભાઇ, આ તો  પરવરદિગારના કોઇ મોટા ઓલીયા પુરુષ છે.’

એકવખતે સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચર…

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી રઘુવિરજી મહારાજને હાથ જોડીને બોલ્યા કે ‘આપતો અમારા મોભી ને સતસંગના ધણી છો, અમારી ભૂલ્ય હોય તો અમને કહેવાનો કે દંડ કરવાનો પુર્ણઅધિકાર છે,’

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી અને આદિ આચાર્યશ્રી…

શ્રીજીમહારાજે રાજકોટમાં અંગ્રેજ અધિકારી સર જ્હોન માલ્કમને આપેલ શિક્ષાપત્રી હાલમાં બ્રિટનમાં ઓક્ષફર્ડ યુનિવર્સીટીમાં બોડલેઇન લાઈબ્રેરીમાં મહીમાપુર્વક રાખેલ છે.

આજથી બસો વરહ પહેલા ભારતમાં અંગ્રેજોનું શાસન …