શ્રીહરિ સૌના ઉપર અતિ રાજી થયા અને વર દીધો કે ‘મરણ સમયે ગામડીં ગામના સીમાડા માં જમનું તેડું નહીં’

એકસમે શ્રીહરિ અમદાવાદ બિરાજતા હતા, ત્યાંથી સવારે ચાલ્યાં તે વટવા થઇને સાંજને સમે ગામડીં ગામે પધાર્યા. ગામના લાલદાસ પટેલ, કાકુંભાઇ, શંભુંદાસ, બાપુભાઇ વગેરે સહું હરિભક્ત નરનારી સામૈયું લઇને આવ્યા અને અતિ ઉત્સાહ થી ગાતા-વાતાં લાલદાસ પટેલના ઘરે પધરાવ્યા. જમવા ટાણે લાલદાસ પટેલની ઓંસરીમાં શ્રીહરિને અતિ…

સાવરકુંડલાના મીંયાજી: ‘માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતા ને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી અને મિંયાજી જેવા કોઇક જ કરતા હશે.’

એકસમે શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં બિરાજતા હતા. લીંબતરૂં તળે સંતોભકતો ની સભા ભરીને બેઠા હતા, ચકોર-ચંન્દ્રની પેઠે સહું કોઇ શ્રીહરિની અમૃતવાણી સાંભળી રહ્યા હતા, આ વખતે વાંકડી મૂંછો, તેજસ્વી કપાળ અને સાદો મુસલમાની પોશાક અને કેડે તલવાર બાંધેલ એક કાંઠાળો યુવાન આવીને શ્રીહરિને આઘેરાક થી…

કચ્છના ગામ બળદીયાના રત્ના ભગત…

કચ્છના ગામ બળદીયામાં કૃષ્ણ ભકતના દીકરો રત્નો ભક્ત રહેતા હતા. રત્નાભગતને સત્સંગ થયો તેથા એના ઘરમાં બાઇ ભાઇ સર્વે સત્સંગી થયા. તેની ફઇ અને બેન તે ગઢડા શ્રીજી મહારાજનાં દર્શને ગયાં. ત્યાં સાંખ્યયોગી બાઇઓ પાસે રહી ગયાં. પછી તે બાઇઓનાં સાસરિયાંએ ઉપાધિ કરી, તેના લીધે…

શ્રીજીમહારાજે રાજીપો વરહાવતા કહ્યું, “સુરાબાપું, તમારા જેવું તેનું કલ્યાણ કરશું.”સુરાખાચર જતા બોલ્યા”લ્યો ! ધણીનો કોઇ ધણી છે !.

એકસમે શ્રીહરિ લોયામાં પોતાના સખા સુરાખાચરના ઘેર બિરાજતા હતા. તે વખતે એક માર્ગી બાઇ અને એનો દીકરો ગામના ચોરે બેસીને ઊંચા સાદે તંબુરો વગાડી સાવળુંના ભજન બોલતા હતા.પાપ તારુ પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે,તારી બેડલીને બુડવા, નહિ દઉ જાડેજા રે, એમ તોરલ કે’ છે..!રાત…

વારણાંના પૂતળીબાઈ મહારાજને પંચાંગ પ્રણામ કરતા બોલ્યા, ”અહોહો… આટલા બધા મોટા છો મહારાજ ! ઈ તો આજ મેં જાણ્યું. અટાંણ લગણ તો તમે બ્રાહ્મણ છો એમ જાણીને તમને જમાડતી.

એકવખતે શ્રીજીમહારાજ ધોળકા તાલુંકાનાં વારણાં ગામે પોતાના પ્રેમીભકત પૂતળીબાઈને ઘેરે પધાર્યા. સંધ્યાટાણું થવા આવ્યું હતું, ગામના સૌ કોઇ ખેડું પોતાના ખેતીકામ પુરા કરીને ગામભણી પાછા વળતા હતાં, ગાયોના ગૌધણ ચરીને ગામભણી આવતા હતા. શ્રીજીમહારાજને પોતાના ફળીમાં આવ્યા જોઇને પુતળીબાઇ તો રાજીના રેડ થયા, ને ઓસરીમાં…

લાધીબાઇએ માતાજીને દેહ મૂકાવીને કહ્યું જે ‘માતાજીએ દેહ મૂકી દીધો છે, બન્નેને એક ચિત્તામાં ભેળાં બાળજો.’ એમ કહીને પોતે સ્વતંત્ર રીતે વાતો કરતા થકા દેહ મૂક્યો

કચ્છ દેશમાં શ્રીજી મહારાજ સંવત્‌ ૧૮૬૦ની સાલમાં પ્રથમ પધાર્યા અને સંવત્‌ ૧૮૬૭ સુધી ઘણીય વખત વારે વારે પધારતા રહ્યા. પછી પણ શ્રી ભુજ નગર મધ્યે ઘણીવાર પધાર્યા છે. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હતા. રાત્રિસમે પોતાના ઉતારાને વિશે અક્ષરઓરડીએ ઢોલીયે પોઢ્યા હતા ને પહોર…

ઇ.સ. ૧૯૩૦માં રાજા રામમોહનરાય શ્રીહરિના આશીર્વાદે સતિપ્રથા પ્રતિબંધનો કાયદો પસાર કરાવવાનાં અધિકારી બન્યા.

બ્રહ્મોસમાજના સ્થાપક ‘રાજા રામ મોહનરાય’ નો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨મી મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારિણીદેવી શૈવ કુટુંબના હતા. રામમોહન રોય બાળપણ થી ભણવામાં બહુ જ તેજ અને પ્રતિભાશાળી હતા. આ સમયે બંગાળ…

ગોવર્ધનભાઇએ ત્રિકમને કહ્યું કે, ‘‘જો તારે સમાધિ જોવી હોય તો મારી સામું જો.’’

ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય અને પરમ એકાતિંક મુકતરાજ એવા માંગરોળના શ્રીગોવર્ધનભાઇ પોતે સમાધિનિષ્ઠ હતા એટલે ત્રણેય અવસ્થામાં જ્યારે ઇચ્છે ત્યારે ભગવાનની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરી શકતા. શ્રીજી મહારાજની કૃપાએ એ બીજાને પણ સમાધિ કરાવતા. એક દિવસ ગામના સર્વ સત્સંગીઓ ગોવર્ધનભાઇને ઘેર ધૂન, કીર્તન કરવા માટે…

શ્રીજીમહારાજ બોલ્યા જે ‘દરબારે તો મને પટારામાં કેદ કરી દીધો છે, ને કોઇ અમારી સંભાળ રાખતું નથી.’

સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતિતાનંદ સ્વામી એ જુનાગઢ મંદિરની મહંતાઇ લીધા સમયે શ્રીહરિ સાથે કરેલા વદાડ મુજબ દર વરહે બે મહીના જુનાગઢ પધારતા અને સહું સંતો-ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા.એકવખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ પધાર્યા. આ વખતે ગણોદના એકાંતિક ભકતરાજ દરબારશ્રી અભયસીંહજી પધાર્યા. સાથે…

રતો બસીઓ: ‘હે મહારાજ ! તમે તો ભગવાન છો. તમારાથી કાંઇ અધિક નથી. હું તમારાથી કંઇ અધિક જોઇશ ત્યારે માગી લઇશ.’

ગઢપુર માં શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું. એકદિવસે લીંબવૃક્ષની નીચે શ્રીજીમહારાજ ઢોલિયે બિરાજ્યા. આગળ સંતો અને હરિભક્તો બેઠા હતા. તે સમયે શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા જે, ‘આ લોકમાં તથા પરલોકમાં દુઃખી ન થવાય એમ વર્તતો હોય તેને મનુષ્ય કહેવાય. આ રતો બસીઓ…

ગુરુદેવ રામાનંદ સ્વામી એ હાથમાં ધ્યાન કરવાની પાવડીં હતી તે સાધુંના માથામાં મારી..! એમ સંકલ્પ કહેવા એ રીત ત્યાગી ની નથી.

એકવખતે સદગુંરું રામાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં ગામ સાંકળી પધાર્યા. વાડીએ નાહવા ગયા, તે વાવમાં નાહીને કાંઠે એક પત્થરની મોટી ભેખડ હતી તેના ઉપર બેઠા. સ્વામીના મંડળમાંથી બે સંતો ગામમાં ભીક્ષાવૃત્તિ કરવા ગયા. ગામમાં એક કણબીના ફળીયામાં જઇને ભીક્ષા સારું સાદ કર્યો જે “નારાયણ…

વડોદરાના રામચંદ્ર વૈદ્ય વર્તમાન ધારણ કરી શ્રીહરિ પાસે સત્સંગી બન્યા

વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સરકારના જાણીતા રામચંદ્ર વૈદ્ય સત્સંગનાં ખૂબ જ દ્વેષી હતા. રામચંદ્ર વૈદ્ય શ્રીડાકોરનાથજી (શ્રીરણછોડરાયજી) ના પરમ ભક્ત હતા. દર પૂનમે ડાકોર જતા. ડાકોરનાથનું ભજન કરતા. એકવાર હરિ ભટ્ટ શાસ્ત્રી નામના વિદ્વાન બ્રાહ્મણ ખૂબ જ બીમાર થયેલા. તેમનો ભત્રીજો રામચંદ્ર વૈદ્યને તેડવા આવ્યો. રામચંદ્ર…

ગણોદના ભીમજીભાઇના પુત્ર હરિરામ આચાર્ય પ્રવર રઘુવિરજી મહારાજના હાથે દીક્ષા લઇને “ઇશાનંદજી બ્રહ્મચારીજી” એવું નામ ધારણ કર્યું.

ગામ ગણોદ માં ભીમજીભાઇ અને દેવરાજભાઇ નામે પવિત્ર વિપ્ર ભાઇઓ હતા. આ બંને ભાઇઓ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના પરમકૃપાપાત્ર હતા. અગાઉ જ્યારે શ્રીજીમહારાજ ગણોદ પધારેલા ત્યારે આ બંને પવિત્ર બ્રાહ્મણોએ રસોઇ કરીને શ્રીહરિને જમાડીને રાજી કર્યા હતા. આ ભીમજીભાઇ લોધિકા દરબાર શ્રી મુકતરાજ અભયસીંહજી ગોહિલ ના…

અમરેલી પાસેના ચાડીયાના મુમુક્ષું રામ ભંડેરી પોતાની વાડીએથી શ્રીજી મહારાજની મુર્તી લાવીને ફરીને પુનઃમંદિરમાં પધરાવી ને શ્રીહરિનું ભજન કરતા થયા.

સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી વગેરે સંતોના વિચરણ થી અમરેલી પાસેના ચાડીયા ગામે ખેડૂત મુમુક્ષું રામ ભંડેરીને શ્રીહરિની પુર્ણપુરુષોત્તમપણા ની દ્રઢ ઓળખાણ થઇ. તેઓ સત્સંગી થયા અને પંચવર્તમાન પાળતા થયા. અવારનવાર સંતો પધારતા તેઓ પોતાનું બળદ ગાડું જોડીને તેડવા-મુકવા જતા અને વિષમ દેશકાળમાં સત્સંગને નિખાલસપણે…

વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશના સીતાપુર ગામે પધાર્યા. બિમાર ગામધણી દરબારશ્રી રામસીંહજીને શરીરે પીડા મટી ગઇ ને રોગ મુક્ત થયા.

શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશમાં સત્સંગ વિચરણ કરાવવા પોતાના મંડળ સાથે ફરતા હતા. અનેક મુમુક્ષું જીવોને શ્રીહરિની ઓળખાણ કરાવીને પરમપદની પ્રાપ્તિની ઓળખાણ તેમજ પંચવર્તમાન દ્રઢ કરાવતા હતા. એકસમયે વિજ્ઞાનાનંદ સ્વામી ફરતા ફરતા નિમાડ દેશના દાંતિયા તાલુકાના સીતાપુર ગામે પધાર્યા. સંતોના યોગે ઘણા મુમુક્ષુંઓ…